શું તમે જાણો છો ? આયુર્વેદ પ્રમાણે સીતાફળનું મહત્વ

આયુર્વેદ પ્રમાણે સીતાફળ સ્વાદિષ્ટ અને મધુર, અતિ શીતળ-ઠંડું, કફવર્ધક, પિત્તશામક, વાયુ કરનાર, પૌષ્ટિક, ઊલટી રોકનાર, હૃદયને બળ આપનાર, માંસ અને લોહીને વધારનાર તથા હૃદયના ધબકારાને નિયમિત કરનાર છે.













માહિતી સ્ત્રોત : ઝરૂખો ફેસબૂક પેજ

Comments

Popular posts from this blog

ખરક: એક લાજવાબ સંસ્કૃતિ; અસીમ પ્રગતિ

ભારતનો ખેડૂત મારો ગુરુ છે : સર હાવર્ડ

તમને ખબર છે ? કે આ ફળ ડ્રેગન ફ્રૂટ કરતા પણ ગુણ કારી છે