Posts

Showing posts from 2019

શું તમે જાણો છો ? આયુર્વેદ પ્રમાણે સીતાફળનું મહત્વ

Image
આયુર્વેદ પ્રમાણે સીતાફળ સ્વાદિષ્ટ અને મધુર, અતિ શીતળ-ઠંડું, કફવર્ધક, પિત્તશામક, વાયુ કરનાર, પૌષ્ટિક, ઊલટી રોકનાર, હૃદયને બળ આપનાર, માંસ અને લોહીને વધારનાર તથા હૃદયના ધબકારાને નિયમિત કરનાર છે. માહિતી સ્ત્રોત : ઝરૂખો ફેસબૂક પેજ

તમે જાણો છો ? ઘી માં ઉત્તમ ગાય નું ઘી છે.

Image
ઘી માં ઉત્તમ ગાય નું ઘી છે અને ગાય ના ઘી માં પણ ઉત્તમ દેશી ગાય નું ઘી છે. દેશી ગાય માં માં જેવી મમતા હોય છે છે... તેથી દેશી ગાય નું ઘી પોષણ આપનાર માનવમાં આવે છે. ચરક સંહિતા જણાવે છે કે : स्म्रुतिबुध्यग्निशुक्रोज: कफमेदोविवर्धनम, वातपितविषोंन्मादशोषालक्ष्मीज्वारापहम ! ગાય નું ઘી બુધ્ધિ અને સ્મૃતિ નો વધારો કરનારું છે. વાત અને પિત ના દોષ ને ઓછું કરનાર છે. ઘી ફક્ત ખાધ પદાર્થ નથી પણ રોજ લેવાતી જીવન બક્ષનાર દવા છે. આધુનિક જીવન શૈલી દુખ , ક્રોધ, સ્ટ્રેસ, ઇમોશનલ અસંતુલન વિ પરિબળો શરીર માં વાત અને પિત્ત નો વધારો કરે છે જેને શાંત કરવાની ક્ષમતા દેશી ઘી માં છે. क्षीरघृतभ्यासो रसायनानाम श्रेष्ठतमम!!! તમે ચહેરા  પર ગમે એટલો make up કરો પણ જો ગતમારા માં ઓજ તત્વ ની ઉણપ હશે તો તમારા માં real glow નહીં આવે. દેશી ઘી નું નિત્ય સેવન તમારા શરીર માં ઓજ તત્વ ની વૃધ્ધિ કરે છે અને પર્યાપ્ત ઓજ તત્વ ના લીધે તમારે make up ના અકુદરતી આવરણ ની જરૂર રહેતી નથી. આયુર્વેદચાર્યો જણાવે છે કે રાત્રે સૂતા પહેલા ગરમ કરેલું હળદર વાળા દૂધ માં બે ચમચી ગાય નું ઘી ઉમેરી રોજ પીવું જોઈએ. ગાય નું ઘી, ગાય નું...

दीपावली और नूतन वर्ष की हार्दिक शुभकामनाएं

Image

તમને ખબર છે ? કે આ ફળ ડ્રેગન ફ્રૂટ કરતા પણ ગુણ કારી છે

Image
નવરંગ નેચર ક્લબ દ્વારા હાથલા થોર માંથી બનાવવા માં આવતું ફીંડલા સરબત રાજકોટ મુકામે વેચાણ ની શરૂઆત ૨૦૧૧ થી કરી. હાથલા થોરના પાકા ફાળો ઔષધીય ગુણો ધરાવે છે. ખનીજ દ્રવ્યો, પાણી, લોહતત્વો, કાર્બોનિક એસીડ વગેરે હોય છે. ફળનોગર તાસીરે શીતળ, શોષહર છે. પાકા ફળ સ્વાદે મધુર, રક્ત શુદ્ધીહર, પિત્તહર, શક્તિપ્રદ છે. રક્તવિકાર, લ્યુકેમિયા, કમળો, ચર્મવિકાર, સામાન્ય નબળાઈ અને લીવર માટે ગુણકારી છે. હાથલા થોર ના પાકા ફળ વીણવા, તેના ઉપર ના કાંટા કાઢવા, ફોલવા, વલોવી, ગાળી અને ધીમા તાપે ઉકાળી થોડી ખાંડ નાખી બોટલ ભરવા માં આવે છે, કોઈ પણ જાત નું પ્રિઝર્વેટીવ નાખવામાં આવતું નથી. આ બધી પ્રક્રિયાઓ ખુબ જ મેહનત માગી લ્યે છે. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોસીયલ મીડિયા ના સહકાર થી સૌરાષ્ટ્ર માં હાથલાના પાકા ફળ અને સરબત ખુબ જ મોટા પ્રમાણ માં વેચાય છે. ફીંડલા સરબત સ્વાગત પીણા માં પણ ચાલે તેમ છે. ૫૦૦ ગ્રામ ની ૧ બોટલ ની કીમત ૧૦૦ રૂ. છે, જેમાંથી ૨૦ ગ્લાસ સરબત બને છે, એટલે ખુબ જ સસ્તું ગણાય. સૌરાષ્ટ્ર માં ખુબ મોટા પાયે આનું વેચાણ થાય છે. ગરીબ માણસો ને આમાંથી રોજગારી મળે છે. ...

VILLAGE DEVELOPMENT PLAN FOR GONDALVIHIR REPORT P.pdf

Image

અજોલા એક ઉત્તમ પશુ આહાર

Image

Low Cost No Cost Technology ઓછા ખર્ચની ખેતી પધ્ધતિ

Image

ડેરી ફાર્મની તાલીમ Training_Dairy_Farm_Sept_2019

Image
ખુશ ખબર...                                                     ખુશ ખબર...                                                  ખુશ ખબર... ડેરી ફાર્મ તાલીમ આનંદ એગ્રી. યુનિવર્સીટી દ્વારા  ડેરી ફાર્મ તાલીમની માહિતી માટે ઉપરના ફોટા પર ક્લિક કરો 

સૂક્ષ્મ / ડ્રીપ પિયત પદ્ધતિ Drip Irrigation System #Son_of_Farmer_JaiHind

Image

સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન

Image
v ખેતીમાં સિંચાઈનું મહત્વ           આપણા દેશની મોટા ભાગની વસ્તી ગ્રામવિસ્તારમાં વસે છે. તેમની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી જમીનની ફળદ્રુપતા, બિયારણની ગુણવત્તા,ખેડૂતની મહેનત વગેરે ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે, પણ સોથી મહત્વનું પરિબળ પાણી છે, વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબક્કે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. જો યોગ્ય પ્રમાણમાં સમયસર પાણી ન મળે તો પાકના વિકાસ અને ઉત્પાદન પર અવળી અસર થાય છે.          ખેતી માટે પાણી મેળવવાના ખેડૂત પાસે ત્રણ આધાર હોય છે:૧ વરસાદ, ૨ ભૂગર્ભજળ અને ૩ નહેર.          જાણકારીને અનુભવી ખેડૂતો જાણે છે કે પિયતની ચોક્કસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું,બાજરી,કપાસ,મગફળીનું ત્રણ ગણું અને ઘઉંનું ઉત્પાદન ત્રણથી ચાર ગણું થઇ શકે છે. તેથી જ ખેડૂતો શિયાળુ-ઉનાળુ પાક લેવા તેમ જ વરસાદની અનિયમિતતાની ઉત્પાદન-આવક પર અસર ન થાય તે માટે પોતાની રીતે પિયતની સગવડ ઉભી કરવા પ્રયત્ન કરે ...