શું તમે જાણો છો ? આયુર્વેદ પ્રમાણે સીતાફળનું મહત્વ
આયુર્વેદ પ્રમાણે સીતાફળ સ્વાદિષ્ટ અને મધુર, અતિ શીતળ-ઠંડું, કફવર્ધક, પિત્તશામક, વાયુ કરનાર, પૌષ્ટિક, ઊલટી રોકનાર, હૃદયને બળ આપનાર, માંસ અને લોહીને વધારનાર તથા હૃદયના ધબકારાને નિયમિત કરનાર છે. માહિતી સ્ત્રોત : ઝરૂખો ફેસબૂક પેજ