Posts

Showing posts from June, 2019

SHIFUJI

Image
     जो करना है अभी करो, जो बनना है अभी बनो। दुनिया में कुछ भी कल नहीं होता, जो होता है, आज अभी होता है। या तो इन्तज़ार कर लो या कर्म। ध्यान रखना जब आप इन्तज़ार कर रहे होंगे तभी आपका प्रतिद्वंद्वी मेहनत कर रहा होगा उसी लक्ष्य के लिये जो शायद आपका भी सपना हो। जीत किसी के बाप की जागीर नहीं, तुम मेहनत करलो तुम जीत लो। आपको सिर्फ़ और सिर्फ़ आपके अलावा कोई नहीं हरा सकता। बहुत सारे लोग पूछते हैं की सर आपके जैसे बनना है, दोस्तों बस सीधा सा तरीक़ा है, आप अभी सो रहे होंगे और हम रविवार की सुबह अपनी ट्रेनिंग के लिये निकल रहे हैं।   या तो आराम कर लो या काम और मेहनत करके नाम कर लो। बग़ैर पसीने और लहू के आज़ादी नहीं मिलती, और ये आज़ादी की लड़ायी ख़ुद की बुरी आदतों से लड़ने की है, ख़ुद के आलस को हराओ, ख़ुद की लतों को हराओ, ख़ुद की कमज़ोरियों को हराओ। दुनिया बाद में जीतना कभी, सबसे पहले ख़ुद को जीतो। Grandmaster Shifuji Shaurya Bhardwaj सबसे पेहले-एक सामान्यभारतीय  # EkSamanyaBhartiya  ,Freelance Commandos Mentor,Action Designer,Inventor -...

સુરત_અને_શિવાજી_મહારાજ - બાલાજી રાજે

Image
સાંપ્રત બોલવામાં એવુ કહેવાય છે કે શિવાજી મહારાજે સુરત લૂંટી હતી પરંતુ એ વાત માં કોઈ સત્યતા નથી એ વાત એતિહાસિક દૃષ્ટિએ સો પ્રતિશત સાચી છે કે શિવાજી મહારાજે બે વખત ઈ.સ ૧૬૬૪ અને ઈ.સ. ૧૬૭૧ એમ બે વખત સુરત પર ચડાઈ કરી છે પરંતુ એનો અર્થ સુરતને લૂંટી હતી એમ કાઢવો એ એક અપૂર્ણ સમજ નું પરિણામ છે. જો શિવાજી મહારાજે સુરત ને લૂટી હોત તો સમકાલીન હિન્દુ કવિઓએ એમની સ્મૃતિમાં કવિતાઓ ન લખી હોત (આજે પણ સુરતની મધ્યસ્થ નર્મદ લાઇબ્રેરીમાં 'સુરત નો ઇતિહાસ' નામક પુસ્તકમાં તે સમયના સુરતના કવિ દ્વારા શિવાજી મહારાજ પર લખેલી કવિતાઓ ઉપલબ્ધ છે) આ સિવાય સુરતના ભાગળ નજીક આવેલા મંદિર જેને મોટા અંબાજી પણ કહેવાય છે, તે મંદિરમાં શિવાજી મહારાજે પુજા કરી હતી અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના માટે આશીર્વાદ લીધાં હતાં આજે પણ એ મંદિરમાં શિવાજી મહારાજ ના આગમન નો ઉલ્લેખ મળે છે અને એમની સ્મૃતિમાં મંદિર ટ્રસ્ટે શિવાજી મહારાજ નું ચિત્ર અને તેને લગતો ઇતિહાસ તખ્તી રૂપે દિવાલ પર લખેલો છે હવે શિવાજી મહારાજ અને સુરતના ઇતિહાસ ને સમજીએ એ વખતે સુરત દિલ્હીના મુસલમાન બાદશાહ ઔરંગઝેબ ની રિયાસત ની એક જાગીર હતી, અને ઇનાયતખાન ન...

ભારતનો ખેડૂત મારો ગુરુ છે : સર હાવર્ડ

Image
ભારતનો ખેડૂત મારો ગુરુ છે : સર હાવર્ડ ભારતની અંગ્રેજ સરકારે સર આલ્બર્ટ હાવર્ડને વનસ્પતિશાસ્ત્રી તરીકે 1905 માં પુસા (બિહાર-બંગાળ)માં મોકલેલા. તેમણે જોયું કે સરકારી ફાર્મમાં રાસાયણિક ખાતર વપરાતું. અનાજ , કઠોળ , શાકભાજી જેવા જુદા જુદા પાકમાં જીવાત અને રોગનો ઉપદ્રવ હતો. તેથી વિપરીત સ્વતંત્ર ખેતી કરતા ભારતીય ખેડૂતના ખેતરમાં આવો કોઈ ઉપદ્રવ નહોતો. પાક પણ સારો , પશુઓ પણ તંદુરસ્ત હતાં. ફાર્મના બળદ અને પશુ રોગીષ્ઠ હતાં. સર હાવર્ડે ફાર્મમાંથી 70 એકર જમીન અલગ તારવીને ભારતીય ખેડૂતને અનુસરીને ખેતી કરી. જીવાતરહિત, સ્વસ્થ , ચોખ્ખો મોલ ઊતર્યો. પશુઓ પણ નીરોગી બન્યાં. તેમણે રાણી વિક્ટોરિયાને એક પત્રમાં લખ્યું કે : ` ભારતના ખેડુતો મારા ગુરુ (પ્રોફેસર) છે. સજીવ પ્રાકૃતિક ખેતી જ પાકને જીવાત અને રોગથી મુક્ત રાખે છે , 1905 થી 1921 સુધી ` પુસા ' માં કામ કર્યા પછી ઇન્દોર (સી.પી. - સેન્ટ્રલ પ્રોવિન્સ) અને રાજસ્થાનના ખેડૂતો વચ્ચે તેમણે કામ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે રાસાયણિક ખેતીથી જમીન વિષાક્ત અને નિર્જીવ બની જાય છે. જમીનના કરોડો - અબજો પોષક સ...

ખેડૂત

Image
નમસ્તે ખેતીની માહિત મેળવવા તમે અમારી નીચેની સોસિયલ મીડિયાના ઉપયોગ કરી મેળવી શકો છો. આપણા દેશ ભારતને પાછો વિશ્વ ગુરુ બનાવવા માટે આપડી પડી ભાગેલી કરોડરજ્જુ એટલે ખેતીને પાછી ઉભી કરવી પડશે તેમાટે અમે કામ કરી રહિય છીએ તો આવા  મહા યગ્નમાં તમારા સાથ સહકારની ખૂબ જરૂર છે. ફક્ત આપણા એક શેર કરવાથી લાખો ખેડૂતોની જીંદગીમાં  આનંદ આવે તો આવા દરેક ખેડુતની જીંદગી આનંદમય બનાવવા તમે શેર કરવાનું ભૂલશો નહિ આથી ભારતના તમામ 649481 ગામડા ના બધા  ખેડૂત ભાયો સુધી આ માહિતી આજ ને આજ પહોંચાડો. ખેતીની વધુ સારી રીતે માહિતી મેળવવા મારી youtube ચેનલ Son of Farmer 1212 પર જોડાવા નીચેની લીંક પર ક્લિક કરો  https://www.youtube.com/ channel/ UC5E6e6KC3WiYOGejKAkeNwg અમારા આવનારા નવા વીડિયો જોવા માટે લાલ કલરનું subscribe બટન દબાવો અને બેલ  બટન દબાવો 🏻🇮🇳 🏻🇮🇳 🏻🇮🇳 🏻 જય જવાન જય કિસાન પ્યારા મેરા હિંદુસ્તાન 🏻🇮🇳 🏻🇮🇳 🏻🇮🇳 🏻 (1) ભારત પર પ્રશ્ન ઉઠાવવા પર રાજીવ દીક્ષિતજી એ જર્મન વૈજ્ઞાનિક ને આપ્યો મુતોડ જવાબ 🤝🏻આવી ભારતની ગૌરવગાથા ને શેર કરવાનું ભ...